જાણી શકશો > આજીવિકા:
3. આજીવિકા

પશુપાલન ને એક વ્યવ્હારું અને વ્યાજબી વ્યવસાય બનાવવા માટે તેને મજબૂત કરવા નું કામ ખૂબ જરૂરી છે .આ માટે અમે સરકાર, સ્વેચ્છિક સંસ્થાઓ , શંશોધકો અને ઉધ્યોગ સાહસિકો સાથે જોડાણો કરીએ છીએ . આ જોડાણો થી માલધારીઓ ના ઉત્પાદન જેમકે દૂધ ,દૂધ ની બનાવટો , અને ઊન જેવી પેદાશો ને બહોળું બજાર મળી રહે .

માલધારીઓ પોતાનું ગુજરાન માલ ( ખેતી મા ખેડ કરવા માટે, ડેરી માટે ,અને માંસ માટે ) તેમજ માલ મા થતી પેદાશો જેમકે દૂધ , ઉન , ગોબર નું વેચાણ મુખ્ય બજારો મા અને અનૌપચારિક બજારો મા કરી ને ચલાવે છે. પણ હવે ખેતી મા મશીનો ઉપયોગ મા લેવાય છે. તેમની ઘાસિયા ભૂમિ ઘટતી જાય છે , દૂધ અને ઉન નું વેચાણ પણ ઓછું થઈ ગયું છે આ ઉપરાંત ભારત મા સંકુચિત અભિગમ ને કારણે આ રીતે ઘણી પરંપરાગત વ્યવસોયો ની પ્રથાઓ અને પદ્ધતિઓ વિક્ષેપિત થઇ રહી છે .સહજીવન ની આજીવિકા ના ક્ષેત્ર મા થઈ રહેલ કામગીરી ના કેન્દ્ર મા તેમના દૂધ અને ઉન ના વેચાણ ને પ્રોત્સાહિત કરવાનું છે .

અમારા ધ્યાન મા છે કે, સરકાર અને ખાનગી ક્ષેત્ર દ્વારા ટેકનૉલોજિ , ડીઝાઇન , માળખાગત સુવિધાઓ અને સ્થાનિક લોકો ની ક્ષમતાઓ વિકસાવવા મા થયેલી ઉપેક્ષા માલધારીઓ ની જીવનશૈલી ટકાવવા મા નિષ્ફળતા માટે નું મુખ્ય કારણ છે . અમે એ પણ માનીએ છીએ કે ,પશુ દૂધ અને આધારિત ઉત્પાદન ( ગાય , ભેસ બકરા ,ઘેટાં, ઊંટ અને યાક) ની અલગ અલગ વિસ્તારો ની ખાસ બજાર મા ભરપૂર શક્યતાઓ રહેલી છે .

માલ ના ઉન પર થતું સહજીવન નું કાર્ય એ હકીકત ના આધારે આગળ વધી રહ્યું છે કે , ગુજરાત મા મોટા પ્રમાણ મા ઉત્પાદિત આ ઉન ને નર્મ અને સુવાણું કરવા માટે ટેકોલોજિ વિકસાવવા મા રોકાણ કરવા ની જરૂર છે , જો આમ થશે તો, જે વસ્તુઓ મા વચ્ચે નરમ પળ ની જરૂર પડે એવી વસ્તુઓ ( જેમકે સેનિટરી પેડ) નું ઉત્પાદન કરતાં ઉધ્યોગો મા આ ઊન ની માંગ ખૂબ ઊભી થઈ શકે છે .

Pastoral communities also experience continuing challenges to access traditionally grazed lands which also hinders their livelihood opportunities. In reponse to such challenges, we facilitate claim-filing processes under the Forest Rights Act 2006.

?>