સભાનતા મારફ્ત સંરક્ષણ: હાલારી ગધેડા ગદભરાજ

હાલારી ગધેડા ગદભરાજ પ્રસંગ સંરક્ષણના એક ભાગ તરીકે હાથ ધરવામાં આવેલ જેથી ગધેડાના ઉછેરકો
અપાર ખુશી અને આશા સાથે તેના ઉદ્દેશને આવકારે.

મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેર્રી વિભાગના કેન્દ્રીય મંત્રી સાથે માલધારીઓની સલાહ મસલત

રાજકોટના ઉપલેટા તાલુકા ખાતે ૧૦૦૦ પશુપાલકોની એક સલાહ મસલત ગોઠવવામાં આવેલ.
આ પ્રસંગના મુખ્ય અતિથી કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા હતા.

ઉંટડીનાં દૂધનાં રોગનિવારક મૂલ્યની તપાસ/અન્વેષણ કરવું
પશુપાલક ભારતની એક લહેજત
જૈવવિવિધતા સંરક્ષણમાં લોકો ભાગ 2
?>